Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

વડોદરા માંજલપુર સ્થિત પંચશીલ વિદ્યાલયમાં વિદાય સમારંભ યોજાયો

 

 

વડોદરા માંજલપુર સ્થિત પંચશીલ વિદ્યાલયમાં વિદાય સમારંભ યોજાયો
પંચશીલ વિદ્યાલય ના ધોરણ 8 ના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માધ્યમિકમાં વિભાગમાં જનાર હોય ભાવ સભર વિદાય સમારંભ યોજાયો હતો . પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ જુદી જુદી સુંદર સાંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી હતી તથા શાળા અને શિક્ષક પ્રત્યેના પોતાના પ્રતિભાવો આપતા ભાવસભર માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ પંચશીલ વિદ્યાલયના સુપરવાઇઝર શ્રી અમૃતભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેનું સફળ સંચાલન શ્રીમતી નૂતનબેન ઠાકોરે કર્યું હતું. સમગ્ર સ્ટાફ પરિવારે આ કાર્યક્રમાં સહકાર આપ્યો હતો.
શાળા મંડળના ટ્રસ્ટી શ્રી રોમિતભાઈ પટેલે પ્રાથમિક માંથી માધ્યમિક વિભાગમાં જતા વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!