- આણંદ જિલ્લા આંકલાવ આગામી તા. ૨૫-૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મુસ્લિમ બિરાદરોના મોહરમ (તાજીયા)ના તહેવાર અનુસંધાને આજ રોજ તા. ૨૦/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮ :૦૦ વાગે (સાંજે ૬:૦૦ વાગે ) DYSP શ્રી એસ. પી. કહાર સાહેબ આંકલાવ પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી આર.વી વનાર નાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન રાખવામાં આવેલ
- મહીસાગરના ચાવડીબાઈના મુવાડાની મહલિાઓએ મશિન મંગલમ યોજના થકી હળદર પ્રોસેસગિ દ્વારા મેળવી અઢળક આવક
- નવયુગ વિદ્યાલય જંબુસરમાં કાનૂની સેવા સમિતિ દ્વારા શિક્ષણ શિબિર યોજાઈ
- ભરૂચ: Palmland Hospital પરિવાર દ્વારા “Bharat Bhagya Vidhata” ફિલ્મનું વિશેષ આયોજન, નર્સિંગ સ્ટાફ માટે કરવા માં આવ્યું
- પાણી પુરવઠા અને જળસંપત્તિ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ બેઠકપાણી પુરવઠા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આણંદ જિલ્લાના વિવિધ સરફેસ વોટર સંબંધિત પ્રશ્નો અંગે વિસ્તૃત અને પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવી.






