Uncategorized
-
પાલેજના ચિશ્તીયા નગર સ્થિત સુપ્રસિધ્ધ હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, સાથે સાથે બે દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ થયો, સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉકટર મતાઉદ્દીન.ચિશ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિશ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ…
પાલેજના ચિશ્તીયા નગર સ્થિત સુપ્રસિધ્ધ હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, સાથે…
Read More » -
પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલનાકા પાસે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રકમાંથી પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 12,523 બોટલો સાથે અંદાજે ₹52.29 લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભથવાડા ટોલનાકા પાસે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ, ₹72.59 લાખનો મુદ્દામાલ જપ્ત પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલનાકા પાસે…
Read More » -
ખંભાત તાલુકા ના કોડવા ગામ મા શ્રી હડક્ષા માતાજી ના ધામ મા તા.25/3/026 ના રોજ માતાજી ની રમેલ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ
ખંભાત તાલુકા ના કોડવા ગામ મા શ્રી હડક્ષા માતાજી ના ધામ મા તા.25/3/026 ના રોજ માતાજી ની રમેલ નુ…
Read More » -
ઇખર સ્થિત હજરત સૈયદ ગેબન શહીદ સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.
*ઇખર સ્થિત હજરત સૈયદ ગેબન શહીદ સરકારના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર…
Read More » -
આણંદ જિલ્લા વાસદ તેમજ આંકલાવ વિસ્તારમાં ઓરલોડ રેતી ભરેલા ડમ્પરો આડેધડ ફુલ ઝડપી ચલાવતા નજરે જોવા મળ્યા.
આણંદ જિલ્લા વાસદ તેમજ આંકલાવ વિસ્તારમાં ઓરલોડ રેતી ભરેલા ડમ્પરો આડેધડ ફુલ ઝડપી ચલાવતા નજરે જોવા મળ્યા. આણંદ જિલ્લામાં…
Read More » -
આમોદ તાલુકા આછોદ ગામે બે સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો એકભાઇનું વીજ કરંટથી મોત થયું બીજો ઈજાગ્રસ્ત થયો
આમોદ તાલુકા આછોદ ગામે બે સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો એકભાઇનું વીજ કરંટથી મોત થયું બીજો ઈજાગ્રસ્ત…
Read More » -
આણંદ જિલ્લા આંકલાવ નગરીપાલિકા વિસ્તાર ભોઇવાળા સામે તળાવમાંથીમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલના પતિ મનીષભાઈ પટેલ નગરપાલિકાની મંજૂરી મેળવ્યાસિવાયગેરકાયદેસર.માટીનું ખનન કરાવતા હોય તે તાત્કાલિક બંધકરાવી દેવામાં આવ્યું.
આણંદ જિલ્લા આંકલાવ નગરીપાલિકા વિસ્તાર ભોઇવાળા સામે તળાવમાંથીમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલના પતિ મનીષભાઈ પટેલ નગરપાલિકાની મંજૂરી…
Read More » -
એકતા સદભાવના ફાઉન્ડેશન દ્વારા કંસારી ખંભાત ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો
*એકતા સદભાવના ફાઉન્ડેશન દ્વારા કંસારી ખંભાત ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો* તા-૨૯/૦૩/૦૨૬ રવિવારે આણંદ જિલ્લાના ખંભાત કંસારી ગામે એકતા સદભાવના…
Read More » -
ટેકનો LED કર્મચારી ઓ ને છુટા કરવામાં આવ્યા આજરોજ છાણી બ્રીજ પાસે આવેલી ટેકનો LED કર્મચારી ઓ ને છૂટકરતા હાલ્લાં બોલ આ મામલે કરણી સેના ના નેતા લખાદરબાર અને આમઆદમી પાર્ટી ના સંજયસિંહ રાજ પણ કામદારો ના વર્કરો ના સપોર્ટ મા આવ્યા તેમને કામ દારોના હક માટે આવાજ ઉઠાવ્યો અને યોગ્ય ન્યાંય માટે ધારણા પર બેઠાં
ટેકનો LED કર્મચારી ઓ ને છુટા કરવામાં આવ્યા આજરોજ છાણી બ્રીજ પાસે આવેલી ટેકનો LED કર્મચારી ઓ ને છૂટકરતા…
Read More » -
દુનિયાભર માં અહિંસા ની પ્રેરણા આપનાર જૈન સમુદાય ના 24 માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામી ના જન્મ મહોત્સવ આંકલાવ શહેર માં ઉજવવામાં આવ્યો. શ્રી કુંથુનાથજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા નગર માં બેન્ડવાજા અને ભગવાન ની પાલખી સાથે ત્રીશલા નંદન વીર કી.. જય બોલો મહાવીર કી.. ના નારા સાથે શોભાયાત્રા ની શરૂવાત થઈ, નગરજનો માં મીઠાઈ વહેંચવામાં આવી. નાના બાળકો દ્વારા અહિંસા ના સૂચક બેનર પણ દર્શાવવા માં આવ્યા.🙏🏻🙏🏻
દુનિયાભર માં અહિંસા ની પ્રેરણા આપનાર જૈન સમુદાય ના 24 માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામી ના જન્મ મહોત્સવ આંકલાવ…
Read More »