Uncategorized
-
આંકલાવ સોમનાથ કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટદ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભા યાત્રા ,જલયાત્રા. ત્રણ દિવસની પૂજા હોમ અને મહાપ્રસાદીમાં જે શિવભક્તોએ ભાગ લીધો સેવા આપી અને દાતાશ્રીઓ સર્વેનો હૃદય થી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સોમનાથ દાદાની કૃપા તમારા ઉપર વરસથી રહે તેવી પ્રાર્થના જય સોમનાથ સોમનાથ કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પરિવાર હસમુખભાઈ પટેલ
આંકલાવ સોમનાથ કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટદ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભા યાત્રા ,જલયાત્રા. ત્રણ દિવસની પૂજા હોમ અને મહાપ્રસાદીમાં…
Read More » -
નબીપુર ખાતે આજે સેવા સેતુ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો.
*નબીપુર ખાતે આજે સેવા સેતુ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો.* આજરોજ તારીખ 18 માર્ચ…
Read More » -
પરમ પૂજ્ય યોગીરાજ અવધુતશ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ના શુભ આશીર્વાદ થી સંતરામ મંદિર ઊમરેઠના પ.પૂ મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ઊમરેઠ ના 65 માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે દર વરસેજન્મ દિવસે પાઠ યોજાયછે
પરમ પૂજ્ય યોગીરાજ અવધુતશ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ના શુભ આશીર્વાદ થી સંતરામ મંદિર ઊમરેઠના પ.પૂ મહંતશ્રી…
Read More » -
આગામી ઇદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ, પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કોમી એકતાની ભાવના સાથે પર્વોની ઉજવણી કરવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો..
આગામી ઇદુલ ફિત્ર તેમજ રામનવમી પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ, પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કોમી એકતાની…
Read More » -
પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી…
પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી… ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ…
Read More » -
આપ નો વ્યાપ શિક્ષિત સમજુ યુવાનો અને વડીલોમાં વધી રહ્યો છે. આંકલાવ 110 વિધાનસભાની ગંભીરા -2 તાલુકા પંચાયત શીટ ની મીટિંગ માં ભાજપ-કોંગ્રેસ ની વિચારધારા છોડી કામની રાજનીતિ થી પ્રેરાઈને આમ આદમી પાર્ટી માં જોડાયા. સૌ યુવાનો વડીલોને ખૂબ ખૂબ અભિનંદન.
આપ નો વ્યાપ શિક્ષિત સમજુ યુવાનો અને વડીલોમાં વધી રહ્યો છે. આંકલાવ 110 વિધાનસભાની ગંભીરા -2 તાલુકા પંચાયત શીટ…
Read More » -
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ગંભીરા સીમ વિસ્તાર માંથી નીલગાયનું માંસ લઈજતા આંકલાવના ચાર શખસો ઝડપ્યા
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ગંભીરા સીમ વિસ્તાર માંથી નીલગાયનું માંસ લઈજતા આંકલાવના ચાર શખસો ઝડપ્યા આંકલાવ તાલુકાના ગંભીરા.સીમ.માંથી નીલગાયનો…
Read More » -
સીંગવડ -: દાહોદ જિલ્લા સીંગવડ તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવ્યુ
*સીંગવડ -: દાહોદ જિલ્લા સીંગવડ તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ…
Read More » -
આણંદ જિલ્લા આંકલાવ. તાલુકાના ભેટાસી ગામે શેઠ ફુલચંદ શિવચંદ સરકારીઆયુર્વેદ દ્વારા.આયુષ.મેળાનું આયોજન.કરવામાં આવેલ.હોય
આણંદ જિલ્લા આંકલાવ. તાલુકાના ભેટાસી ગામે શેઠ ફુલચંદ શિવચંદ સરકારીઆયુર્વેદ દ્વારા.આયુષ.મેળાનું આયોજન.કરવામાં આવેલ.હોય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી,…
Read More » -
આણંદ જિલ્લામાં આંકલાવ નગરપાલિકા વિસ્તાર.. આંબાવાડી હતી અલફઝલ મસ્જિદ સુધી જતા રોડ પર એક ટેન્કરને ખૂબ મોટો અકસ્માત થતા માંડ બચાવથયો.
આણંદ જિલ્લામાં આંકલાવ નગરપાલિકા વિસ્તાર.. આંબાવાડી હતી અલફઝલ મસ્જિદ સુધી જતા રોડ પર એક ટેન્કરને ખૂબ મોટો અકસ્માત થતા…
Read More »