Uncategorized
આણંદમાં ગણેશ સર્કલ પાસે બંધ રસ્તો ખોલી નાખવાનો મામલો બ્રિજ નિર્માણને લઈને ગણેશ ચોકડીથી અમૂલ ડેરીનો રોડ બંધ કરાયો હતો જિલ્લા મેજસ્ટ્રેટએ રોડ બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું

આણંદ
આણંદમાં ગણેશ સર્કલ પાસે બંધ રસ્તો ખોલી નાખવાનો મામલો બ્રિજ નિર્માણને લઈને ગણેશ ચોકડીથી અમૂલ ડેરીનો રોડ બંધ કરાયો હતો જિલ્લા મેજસ્ટ્રેટએ રોડ બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું
ગણેશ ચોકડી પાસે બેરીકેડ લગાવી રસ્તો બંધ કરાયો હતો કોંગ્રેસ કાર્યકર હર્ષિલ દવેએ બેરીકેડ ખસેડી રોડ ખોલી નાખ્યો હતો
પોલીસે હર્ષિલ દવે અને ચિખોદરાના રીંકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો
હર્ષિલ દવે વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો
કોંગ્રેસના મનપામાં ટિકિટના દાવેદાર છે હર્ષિલ દવે
જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં બેરીકેડ ખસેડી રોડ ખુલ્લો કર્યો હતો
બંધ કરાયેલા રોડ પર ગડર લોન્ચિંગ કોઈ ઘટના બને તો જવાબદાર કોણ?