Uncategorized
આંકલાવ સોમનાથ કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટદ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભા યાત્રા ,જલયાત્રા. ત્રણ દિવસની પૂજા હોમ અને મહાપ્રસાદીમાં જે શિવભક્તોએ ભાગ લીધો સેવા આપી અને દાતાશ્રીઓ સર્વેનો હૃદય થી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સોમનાથ દાદાની કૃપા તમારા ઉપર વરસથી રહે તેવી પ્રાર્થના જય સોમનાથ સોમનાથ કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પરિવાર હસમુખભાઈ પટેલ

આંકલાવ સોમનાથ કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટદ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભા યાત્રા ,જલયાત્રા. ત્રણ દિવસની પૂજા હોમ અને મહાપ્રસાદીમાં જે શિવભક્તોએ ભાગ લીધો સેવા આપી અને દાતાશ્રીઓ સર્વેનો હૃદય થી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સોમનાથ દાદાની કૃપા તમારા ઉપર વરસથી રહે તેવી પ્રાર્થના જય સોમનાથ સોમનાથ કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પરિવાર હસમુખભાઈ પટેલ