Uncategorized
દુનિયાભર માં અહિંસા ની પ્રેરણા આપનાર જૈન સમુદાય ના 24 માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામી ના જન્મ મહોત્સવ આંકલાવ શહેર માં ઉજવવામાં આવ્યો. શ્રી કુંથુનાથજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા નગર માં બેન્ડવાજા અને ભગવાન ની પાલખી સાથે ત્રીશલા નંદન વીર કી.. જય બોલો મહાવીર કી.. ના નારા સાથે શોભાયાત્રા ની શરૂવાત થઈ, નગરજનો માં મીઠાઈ વહેંચવામાં આવી. નાના બાળકો દ્વારા અહિંસા ના સૂચક બેનર પણ દર્શાવવા માં આવ્યા.🙏🏻🙏🏻

દુનિયાભર માં અહિંસા ની પ્રેરણા આપનાર જૈન સમુદાય ના 24 માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામી ના જન્મ મહોત્સવ આંકલાવ શહેર માં ઉજવવામાં આવ્યો. શ્રી કુંથુનાથજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા નગર માં બેન્ડવાજા અને ભગવાન ની પાલખી સાથે ત્રીશલા નંદન વીર કી.. જય બોલો મહાવીર કી.. ના નારા સાથે શોભાયાત્રા ની શરૂવાત થઈ, નગરજનો માં મીઠાઈ વહેંચવામાં આવી. નાના બાળકો દ્વારા અહિંસા ના સૂચક બેનર પણ દર્શાવવા માં આવ્યા.🙏🏻🙏🏻